Tuesday, April 02, 2013

રૂમઝૂમ ઝાંઝર

pustak parichay
rumzum zanzar
પુસ્તક નું નામ:રૂમઝૂમ ઝાંઝર
કવિ:કિરણમાછી કર્મયોગી
આવૃતિ :પ્રથમ-૨૦૧૨
પ્રકાશક:લેખક પોતે
પૅઇઝ:૬૦
કિંમત રુ.૫૦/-
પ્રાપ્તિસ્થાન:
કિરણમાછી
મું.પો.વેળાવદર
તા.ગારીયાધાર
જી.ભાવનગર-૩૬૪૫૦૫
।                ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહા।થી પ્રકાશિત આ બાલકાવ્ય સંગ્રહસુંદર મજાના ચિત્રો સાથે સુંદર કવિતાઓનો ખજાનો છે.તેમાં કુલ છેતાલીશ કાવ્યો સમાવી લેવામાં આવ્યા છે.બધીજ રચનાઓ ગેયતત્વવાળી છે.લય અને પ્રાસનો સુભગ સમન્વય ગાવા પ્રે તેવો છે.રચનાઓ પ્રમાણસરની છે.કથાકાવ્યો સુંદર છે.
વધુ માહિતી માટે.......
મો:9998447938               અથવા। 
લોગ ઇન કરો.....
www.kirankarmyogi.bligspot.com